sanjeevani.ayuhospital@gmail.com
02836 257 374
Book Appointment
  • Home
  • Disease
  • Home Remedies
  • Body Detox
  • About Us
  • News
  • Free Consultation
  • Home
  • Disease
  • Home Remedies
  • Body Detox
  • About Us
  • News
  • Free Consultation
  • Home
  • Disease
  • Home Remedies
  • Body Detox
  • About Us
  • News
  • Free Consultation
  • Home
  • Disease
  • Home Remedies
  • Body Detox
  • About Us
  • News
  • Free Consultation
Blog
Home Ayurveda અનેકગણી અસર કરશે ઔષધિ; જો લેવામાં આવશે મધ સાથે

Send Inquiry!

Contact us quickly and easily using the following form and we will get back to you ASAP!

Ayurveda

અનેકગણી અસર કરશે ઔષધિ; જો લેવામાં આવશે મધ સાથે

Sanjeevani Sanjeevani September 24, 2019 0 Comments

આયુર્વેદમાં ઔષધિની અસરકારકતા ને વધારવા માટે તેને જુદી જુદી વસ્તુ સાથે આપવામાં આવે છે. જેને ઔષધનું અનુપાન (vehicle) કહેવામાં આવે છે. આયુર્વેદનાં મહર્ષિઓએ આ અનુપાન ની યુક્તિ શોધી ઔષધ પ્રયોગનાં ક્ષેત્રમાં એક ક્રાંતિકારી શોધ કરી છે.

 

એક જ ઔષધ જુદા જુદા અનુપાન સાથે અપાતાં તેની શરીરમાં જુદી જુદી અસર જોવાં મળે છે. જેમાં કે હરડે ને પાણી સાથે અપાતાં તે દસ્ત સાફ કરે છે જ્યારે મધ સાથે અપાતાં દસ્ત ને બાંધે છે.

 

આયુર્વેદમાં અનુપાન તરીકે પાણી, મધ, ઘી, છાશ, દહીં, દહીં નું પાણી, ઉકાળો, ગોળ, સાકાર, તેલ, નમક વગેરેનો ઉપયોગ થાય છે. આ બધાં જ અનુપાનોમાં મધ શ્રેષ્ઠ છે જાણો શા માટે?

 

કુદરતી મીઠાશ નો ખજાનો

મધની પ્રાકૃતિક મીઠાશ જ્ઞાનેન્દ્રિયોને ખુબ જ પ્રસન્નતા આપે છે, જેથી ઔષધોની કડવાશ અનુભવાતી નથી અને ઔષધ લેવામાં સરળતા રહે છે.

 

યોગવાહિ

મધમાં અનેક પ્રકારનાં ઔષધીય પુષ્પોનાં રસનાં સંયોજન થી એક વિશેષ ગુણ ઉદ્ભવ પામે છે જેને મહર્ષિઓએ “યોગવાહિ”  એવું નામ આપ્યું છે. યોગવાહિ એટલે પોતાના સાથે યોગ (સંયોગ) થતાં બધાં પદાર્થો નાં ગુણોનું વહન કરનાર. મધ ને જયારે કોઈ ઔષધ સાથે લેવામાં આવે છે ત્યારે મધ પોતાનાં ગુણોની સાથે ઔષધ નાં ગુણો નો સંયોગ કરાવી તેનું શરીરમાં વહન કાર્ય ઝડપથી કરાવે છે.

 

સૂક્ષ્મ સ્રોતોગામી

મધ શરીરનાં નાના થી પણ નાના અતિ સૂક્ષમ માર્ગો,  સિરાઓ અને નસો માં પહોંચવાની ક્ષમતા ધરાવે છે. તેથી જ્યાં સામાન્ય રીતે કોઈ દવાની અસર જલદી પહોચતી નથી એવાં ઝીણા શારીરિક માર્ગોમાં મધ એ દવાને પહોચાડે છે. આથી જ તો આયુર્વેદમાં હૃદય, મગજ, ફેફસાં, કિડની, આંખ વગેરે અગત્યનાં અંગો પર કામ કરનાર ઔષધ ને મધ નાં અનુપાન સાથે આપવામાં આવે છે.

 

ત્રિદોષ નાશક

શરીરમાં પોતાનાં નિશ્ચિત પ્રમાણથી વધેલા વાત, પિત્ત અને કફ દોષો રોગને ઉત્પન્ન કરે છે. મધ આ ત્રણેય દોષોને ઘટાડી-વધારી સંતુલિત કરે છે. આથી દરેક રોગમાં ઉપયોગી છે.

 

self preservative

મધ ક્યારેય બગડતું નથી અને પોતાની સાથે મિશ્રણ કરેલી ઔષધિને પણ બગડવા દેતું નથી. આથી આયુર્વેદમાં અનેક ઔષધો સાથે મધ મેળવાય છે જેમકે ચ્યવનપ્રાશ જેવાં અનેક ચાટણ માં મધ વપરાય છે જે ઔષધિ ને preserve પણ કરે છે અને તેની ગુણવતા માં પણ વધારો કરે છે.

 

સારાંશ:

મધ દરેક ઔષધિઓની અસર ને શરીરનાં સૂક્ષ્મ થી પણ સૂક્ષ્મ ભાગ સુધી ખુબ જ ઝડપથી અસરકારક માત્રામાં પહોચાડે છે. સાથે સાથે કુદરતી મીઠાશ યુક્ત અને ત્રિદોષનાશક છે.

Sanjeevani
AboutThe Sanjeevani
वजन कम करने के लीए शहद और पानी का कैसे प्रयोग करें? जानीए सही तरीकाPrevवजन कम करने के लीए शहद और पानी का कैसे प्रयोग करें? जानीए सही तरीकाSeptember 12, 2019
કાચું મધ બનશે ઝેર; જાણો મધ નો પ્રયોગ કરતાં પહેલાં કેટલીક ખાસ બાબતોOctober 14, 2019કાચું મધ બનશે ઝેર; જાણો મધ નો પ્રયોગ કરતાં પહેલાં કેટલીક ખાસ બાબતોNext

Related Posts

Ayurveda

Abhyanga : Real Method Of Doing Ayurvedic Massage as Described in Charak Samhita

ચરક મહારાજે બતાવી  શ્રેષ્ઠ માલીશ પદ્ધતિ જેમાં વિશ્વની દરેક મસાજ થેરાપી સમાઈ...

Avatar Dr. Vishal Pandya March 30, 2019
Ayurveda

કાચું મધ બનશે ઝેર; જાણો મધ નો પ્રયોગ કરતાં પહેલાં કેટલીક ખાસ બાબતો

મધ એ ભારતીયોની ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદનું સૌથી વધુ વપરાતું ઔષધ છે. મધ એ દરેક ઘરનાં...

Sanjeevani Sanjeevani October 14, 2019

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Categories
  • Ayurveda 23
  • Mobile 2
Top Article
  • સમયનાં અભાવમાં પણ આટલાં અંગોમાં તો ખાસ માલીશ કરવી.
  • શું આપ દાંત અને પેઢાની પીડા કે વ્યસનને કારણે થયેલાં મોઢાના રોગોથી પરેશાન છો? તો અપનાવો આ ડિટોક્ષ પ્રક્રિયાઓ
  • કાનની બહેરાશ ને અટકાવવા રોજ કરો : કર્ણ પુરણ
  • सावधान आप भोजन ले रहे है या विष?
  • કાચું મધ બનશે ઝેર; જાણો મધ નો પ્રયોગ કરતાં પહેલાં કેટલીક ખાસ બાબતો
Tags
#ayurveda #ayurvedawellness #fitness Abhyanga Asthma Asthma patient Ayurvedicinfo Ayurvedic massage Ayurvedic realities Ayurvrdicinfo benefits of Honey Charak Samhita Dincharya nature Panchkarma Shirodhara Skin Skin Disease Skin Problem symptoms Vachantrutu vasantPanchmi Vitamin D Vitamin D deficiency આયુર્વેદ કેસૂડાં વસંત ઋતુ

Sanjeevani expert performs various Panchakarma therapies according to need, situations and lifestyle of the patients.
We Are Always Here

Gandhidham:

2nd Floor, Time Square 1, Near Kidzee School, Sindhu Bag Road, Ward 7/B, Gurukul, Gandhidham

Phone: 02836-257374

Anjar:

Turiyavad, Opp. Gadhwali,

Nr. Advocate Dinesh Raval’s Office, Anjar - Kutch.

Phone: +91 9484494574
Subscribe

If you'd like to join our team, then we'd also love to hear from you.

© Copyright Sanjeevani Aryuvedic hospital. All Rights Reserved. Designed and developed by Arkay Apps