સમયનાં અભાવમાં પણ આટલાં અંગોમાં તો ખાસ માલીશ કરવી.

માલીશ દરરોજ કરવાથી તેના અનેક સ્વાસ્થ્ય લાભ છે અને જેમ રોજ જમવું, સુવું અને વ્યાયામ કરવું જરૂરી છે તેમ રોજ માલીશ કરવું પણ એટલું જ જરૂરી છે. માલીશ માટે માત્ર ૧૫ થી ૩૦ મિનીટ નો સમય જ લાગે છે. આમ છતાં એટલો સમય પણ ન કાઢી શકે...

શું આપ દાંત અને પેઢાની પીડા કે વ્યસનને કારણે થયેલાં મોઢાના રોગોથી પરેશાન છો? તો અપનાવો આ ડિટોક્ષ પ્રક્રિયાઓ

દાંત, પેઢા અને મોઢાની મુખ્ય સમસ્યાનાં કારણો: વિદેશી ટૂથપેસ્ટ; આ પ્રકારના ટૂથપેસ્ટ દાંતની કોઈ રીતે સુરક્ષા કરતાં નથી ઉપરથી  તેના હાનીકારક કેમિકલથી પેઢા અને દાંતને નુકસાન થાય છે. વ્યસન જેવા કે ચા, કોફી, તમાકું, ગુટકા,...

કાનની બહેરાશ ને અટકાવવા રોજ કરો : કર્ણ પુરણ

આયુર્વેદમાં કહેલી અનેક પ્રક્રિયાઓ દેખાવમાં સામાન્ય લાગતી હોવાં છતાં તેનું અનુસરણ કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય સમૃદ્ધિ પ્રદાન કરે છે. કર્ણ પુરણ પણ એવી જ પ્રક્રિયાઓમાંથી એક છે.   કાન એ સાંભળવાનું અને શરીરનું સંતુલન...

सावधान आप भोजन ले रहे है या विष?

दोस्तों आज एक ऐसी समस्या के बारे में बात करेंगे जिस हम सब जानते तो है पर उसे का उपाय किसी के पास नहीं। बात है हमारे शरीर में भोजन आदि से जा रहे हानिकारक ज़हर के बारे में।    जी हाँ हम सब ये भलीभाँती जानते है की आज कल...

કાચું મધ બનશે ઝેર; જાણો મધ નો પ્રયોગ કરતાં પહેલાં કેટલીક ખાસ બાબતો

મધ એ ભારતીયોની ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદનું સૌથી વધુ વપરાતું ઔષધ છે. મધ એ દરેક ઘરનાં રસોડામાં તેમજ પૂજા સ્થાનોમાં અનિવાર્યરૂપે હોવું જોઈએ. મધ આટલું ઉપયોગી હોવાં છતાં સમાજ નો મોટો વર્ગ મધ વિશેની સામાન્ય માહિતીથી પણ અજાણ છે....

અનેકગણી અસર કરશે ઔષધિ; જો લેવામાં આવશે મધ સાથે

આયુર્વેદમાં ઔષધિની અસરકારકતા ને વધારવા માટે તેને જુદી જુદી વસ્તુ સાથે આપવામાં આવે છે. જેને ઔષધનું અનુપાન (vehicle) કહેવામાં આવે છે. આયુર્વેદનાં મહર્ષિઓએ આ અનુપાન ની યુક્તિ શોધી ઔષધ પ્રયોગનાં ક્ષેત્રમાં એક ક્રાંતિકારી શોધ...

वजन कम करने के लीए शहद और पानी का कैसे प्रयोग करें? जानीए सही तरीका

हमने अपने पिछले आर्टिकल में बताया था की गरम पानी और शहद एकसाथ लेने से विष रूप हो जाते है। मोटापा कम करने के लीए शहद और पानी का प्रयोग करने का सही तरीका वैद्यजीवन  नामक आयुर्वेद के ग्रंथ में महर्षि बताते है।   ...