sanjeevani.ayuhospital@gmail.com
02836 257 374
Book Appointment
  • Home
  • About Us
    • Our Team
    • Why Choose Dr Pandya?
    • Our Portfolio
  • Disease
  • Treatments
    • Agnikarma Treatment
  • Latest News
    • Blog
    • Home Remedies
  • Contact Us
  • Home
  • About Us
    • Our Team
    • Why Choose Dr Pandya?
    • Our Portfolio
  • Disease
  • Treatments
    • Agnikarma Treatment
  • Latest News
    • Blog
    • Home Remedies
  • Contact Us
  • Home
  • About Us
    • Our Team
    • Why Choose Dr Pandya?
    • Our Portfolio
  • Disease
  • Treatments
    • Agnikarma Treatment
  • Latest News
    • Blog
    • Home Remedies
  • Contact Us
  • Home
  • About Us
    • Our Team
    • Why Choose Dr Pandya?
    • Our Portfolio
  • Disease
  • Treatments
    • Agnikarma Treatment
  • Latest News
    • Blog
    • Home Remedies
  • Contact Us
Blog
Home Ayurveda શું આપ દાંત અને પેઢાની પીડા કે વ્યસનને કારણે થયેલાં મોઢાના રોગોથી પરેશાન છો? તો અપનાવો આ ડિટોક્ષ પ્રક્રિયાઓ

Send Inquiry!

Contact us quickly and easily using the following form and we will get back to you ASAP!

Ayurveda

શું આપ દાંત અને પેઢાની પીડા કે વ્યસનને કારણે થયેલાં મોઢાના રોગોથી પરેશાન છો? તો અપનાવો આ ડિટોક્ષ પ્રક્રિયાઓ

Avatar Dr. Vishal Pandya November 18, 2019 0 Comments

દાંત, પેઢા અને મોઢાની મુખ્ય સમસ્યાનાં કારણો:

  • વિદેશી ટૂથપેસ્ટ; આ પ્રકારના ટૂથપેસ્ટ દાંતની કોઈ રીતે સુરક્ષા કરતાં નથી ઉપરથી  તેના હાનીકારક કેમિકલથી પેઢા અને દાંતને નુકસાન થાય છે.
  • વ્યસન જેવા કે ચા, કોફી, તમાકું, ગુટકા, બીડી, દારૂ વગેરે; તેનાથી કેન્સર, મોઢાના ચાંદા, મોઢું પૂરું ના ખુલવું  અને બીજી અનેક શારીરિક તેમજ માનસિક બીમારી થાય છે.
  • મસાલેદાર પદાર્થો અને ફાસ્ટ ફૂડ; અવાળું ફુલાવું, દાંત પીડા પડવા, પેઢા સડવા
  • આર્ટીફીસીયલ સ્વીટનર; મોટેભાગે પેક્ડ ફૂડ અને સોફ્ટ ડ્રીંકમાં હોય છે, ખાસ નાના બાળકો અને યુવાનોમાં દાંતના રોગો માટે આ ખુબ જ જવાબદાર છે. 

 

દાંત, પેઢા અને મોઢાની આ સમસ્યાઓ માટે આયુર્વેદમાં તમે નીચેની સારવાર અપનાવી શકો છો:

૧. દૈનિક પ્રયોગો, જેવાં કે દાતણ. મંજન, કવલ ગ્રહ, મુખવાસ

૨. સાપ્તાહિક ઓરલ ડીટોક્ષ થેરાપી; શોધન ગંડુશ, સ્નેહ ગંડુશ, શમન ગંડુશ

 

ગંડુશ; સાપ્તાહિક ઓરલ ડીટોક્ષ થેરાપી:

આ થેરાપી માં રોગ અને રોગીની પ્રકૃતિ અનુસાર કોઈ પણ ડીટોક્ષ પ્રવાહીથી મોઢાને અમુક નિશ્ચિત સમય સુધી પૂરે પૂરું ભરી રાખવાનું હોય છે. 

 

કેટલા સમય સુધી  ભરી રાખવું?

જ્યારે નાક અને આંખમાં પાણી આવવા લાગે અને ગળા માંથી કફ છુટો પડતો અનુભવાય ત્યાં સુધી આ પ્રવાહી મોઢામાં ભરી રાખવું. આ પ્રક્રિયા ને ગંડુશ કહે છે. 

 

કઈ રીતે અસર કરશે?

જેનાથી મોઢા અને દાંતની સંપૂર્ણ શુદ્ધિ થઇ રોગ મટે છે.

 

વ્યસ્ત જીવન શૈલીમાં આપ વિકેન્ડ માં આ ખાસ પ્રયોગો અજમાવી ઓરલ હેલ્થ ને જાળવી શકો છો. આ પ્રક્રિયા ૩ સ્ટેપમાં કરવામાં આવે છે:

 

પહેલાં શોધન ગંડુશ——- પછી સ્નેહ ગંડુશ—– અંતમાં શમન ગંડુશ

 

શોધન ગંડુશ :

  • તેમાં ડીટોક્ષ પ્રવાહી તરીકે ઔષધીના ઉકાળા, ગૌમુત્ર, ક્ષાર જલ વગેરે વૈદ્યની સલાહ અનુસાર વાપરી શકાય. 
  • સામાન્ય રોગોમાં ફટકડી, સિંધાલૂણ, હળદર, એલચી, જાયફળ, તજ, લવીંગ વગેરેનાં મિશ્રણથી બનાવેલો ઉકાળો પણ ખુબ સારું કામ આપે છે.
  • ૨ થી ૩ વખત ગંડુશ કરવું.
  • શોધન ગંડુશથી સંપૂર્ણ મુખમાં જામેલો મળ, સળો, જંતુઓ, કફ, ચીકાશ દૂર થાય છે.

 

સ્નેહ ગંડુશ:

  • તેમાં ડિટોક્ષ માટે ઔષધીય તેલ વપરાય છે. સામાન્ય રીતે બલા તેલ, યષ્ટિમધુ તેલ, ઈરેમેદાદી તેલ વગેરે ઉપયોગી છે. ઉપરાંત કાળા તલનું તેલ પણ વાપરી શકાય છે.
  • શોધન ગંડુશથી સાફ થયેલાં પેઢા અને દાંત તેલથી મજબુત થાય છે.

 

શમન ગંડુશ:

  • તેમાં ડિટોક્ષ માટે દૂધ, મધ, પંચવલ્કલ કવાથ વગેરે વપરાય છે. 
  • અંત માં આ ગંડુશ કરાવવાથી મુખ ખુબ જ સ્વચ્છ, ચિકાશ રહિત, સુગંધિત બને છે અને તેમાં વધારાની ગરમી દૂર થઇ ઠંડક થાય છે.

 

ઉપરની ગંડુશ પ્રક્રિયા કરી લીધા પછી નવસેકા પાણીથી ખુબ જ સારી રીતે કોગળાં કરવાં અને થોડું નવસેકું પાણી પીવું. ત્યારબાદ અડધી કલાક પછી કોઈ પણ ખોરાક લેવો.

 

કેટલાક ખાસ મુખારોગો માં ઉપયોગી ગંડુશ માટેના ડેટોક્ષ ઔષધો:

  • દાંત અંબાઈ જવા, દાંત હલવા, દાંતનો દુઃખાવો, વ્યસન ને કારણે મોઢું ખુલતું ના હોય તો કાળા તલનું પાણી બનાવી તેનાથી ગંડુશ કરવાં.
  • મોઢું કે જીભ પાક્યા હોય, તેમાં ચાંદા પડ્યા હોય, બળતરા થતી હોય અથવા તો કોઈ પણ ગરમ વસ્તુથી મોઢું દાઝી ગયું હોય તો તેમાં ગાય નું દુધ અથવા ઘી થી ગંડુશ કરવાં.
  • મોઢાની ચીકાશ, જીભમાં ચીરો કે ઘા થવો, બળતરા વગેરેમાં મધ નું ગંડુશ કરવું.
  • મોઢામાં ખુબ જ લાળ આવવી, ચીકાશ અને કફા ચોટેલો રહેતો હોય તો યવક્ષારનાં પાણીથી ગંડુશ કરવું.
કાનની બહેરાશ ને અટકાવવા રોજ કરો : કર્ણ પુરણPrevકાનની બહેરાશ ને અટકાવવા રોજ કરો : કર્ણ પુરણNovember 4, 2019
સમયનાં અભાવમાં પણ આટલાં અંગોમાં તો ખાસ માલીશ કરવી.December 3, 2019સમયનાં અભાવમાં પણ આટલાં અંગોમાં તો ખાસ માલીશ કરવી.Next

Related Posts

Ayurveda

અનેકગણી અસર કરશે ઔષધિ; જો લેવામાં આવશે મધ સાથે

આયુર્વેદમાં ઔષધિની અસરકારકતા ને વધારવા માટે તેને જુદી જુદી વસ્તુ સાથે આપવામાં આવે છે....

Sanjeevani Sanjeevani September 24, 2019
Ayurveda

वजन कम करने के लीए शहद और पानी का कैसे प्रयोग करें? जानीए सही तरीका

हमने अपने पिछले आर्टिकल में बताया था की गरम पानी और शहद एकसाथ लेने से विष रूप हो जाते...

Sanjeevani Sanjeevani September 12, 2019

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Categories
  • Ayurveda 23
  • Mobile 2
Top Article
  • સમયનાં અભાવમાં પણ આટલાં અંગોમાં તો ખાસ માલીશ કરવી.
  • શું આપ દાંત અને પેઢાની પીડા કે વ્યસનને કારણે થયેલાં મોઢાના રોગોથી પરેશાન છો? તો અપનાવો આ ડિટોક્ષ પ્રક્રિયાઓ
  • કાનની બહેરાશ ને અટકાવવા રોજ કરો : કર્ણ પુરણ
  • सावधान आप भोजन ले रहे है या विष?
  • કાચું મધ બનશે ઝેર; જાણો મધ નો પ્રયોગ કરતાં પહેલાં કેટલીક ખાસ બાબતો
Tags
#ayurveda #ayurvedawellness #fitness Abhyanga Asthma Asthma patient Ayurvedicinfo Ayurvedic massage Ayurvedic realities Ayurvrdicinfo benefits of Honey Charak Samhita Dincharya nature Panchkarma Shirodhara Skin Skin Disease Skin Problem symptoms Vachantrutu vasantPanchmi Vitamin D Vitamin D deficiency આયુર્વેદ કેસૂડાં વસંત ઋતુ

Sanjeevani expert performs various Panchakarma therapies according to need, situations and lifestyle of the patients.
We Are Always Here

Gandhidham:

2nd Floor, Time Square 1, Near Kidzee School, Sindhu Bag Road, Ward 7/B, Gurukul, Gandhidham

Phone: 02836-257374

Anjar:

Turiyavad, Opp. Gadhwali,

Nr. Advocate Dinesh Raval’s Office, Anjar - Kutch.

Phone: +91 9484494574
Subscribe

If you'd like to join our team, then we'd also love to hear from you.

© Copyright Sanjeevani Aryuvedic hospital. All Rights Reserved. Website designed and developed by Arkay Apps